રવિવારે ઝારખંડની રાજધાની રાંચીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના “આયુષ્માન ભારત” ની શરુઆત કરી. માં અમૃતમ કાર્ડ યોજના ની માહિતી જોવા…
શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્લીમાં ભુતપૂર્વ વડા પ્રધાન અટલજીના અંતિમ સંસ્કાર પુર્ણ કરી રાતે 11 વાગે કેરળમાં પુરની સ્થિતિને જાણવા તિરુવનંતપુરમ પહોંચ્યા હતાં. વડા…
93 વર્ષીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબિયત બગડતાં તેમને અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા (એઇમ્સ)માં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. ગુરુવાર સાંજે 5.05 મિનિટે તેમનું…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.તે પછી 7.30 વાગ્યે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. 72 મા સ્વતંત્રતા…
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આવનાર 15 મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લાથી તેમના ભાષણમાં 32 મિલિયન જનધન ખાતા ધારકો માટે મોટી ભેટની જાહેરાત કરી શકે છે. જનધન…
લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી મોદીજી ફરી વખત ગુજરાત પ્રવાસે આવવાના છે. મોદીજી વારંવાર કોઇના કોઇ રાજકીય પ્રોગ્રામ કે લોકાર્પણ પ્રસંગે ગુજરાત આવતા જ હોય છે. લોકસભાની…